ગુજરાત: આજના પવિત્ર દિવસે નાનકડી દીકરી ‘વિશ્વા’ દ્વારા રથયાત્રાની અનેરી – મંગલમય શુભેચ્છાઓ
કહેવાય છે કે, બાળક એ ભગવાનનું સ્વરૂપ હોય છે. આવી જ એક નાનકડી દીકરી ‘વિશ્વા દેસાઈ’ એ આજે રથયાત્રાના તહેવારનું મહત્ત્વ સમજાવ્યું છે અને સાથે જ શુભકામનાઓ પણ પાઠવી.