કોરોના ગુજરાતકો: રોનાનો માત્ર 4 દિવસમાં રેકોર્ડ તૂટ્યો, આજે હાઇએસ્ટ 2360 નવા કેસ નોંધાયા અને અમદાવાદ-સુરતમાં 3-3 મળી કુલ 9 દર્દીનાં મોત

રાજ્યમાં હાલ 12,610 એક્ટિવ કેસ, જેમાંથી 152 દર્દી વેન્ટિલેટર પRead More…

નિર્ણય પાછો ખેંચાયો:મોંઘવારીના મારથી ત્રસ્ત મધ્યમવર્ગના વિરોધ બાદ વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય 12 કલાકમાં જ પાછો ખેંચાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે સોશિયલ મીડિયા પર આ અંRead More…

સાઇબર ક્રાઇમ:10 કરોડ ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા માટે તૈયાર, પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે આક્ષેપો સદંતર ફગાવ્યા

મોબાઇલથી નાણાકીય વ્યવહારો કરનારાઓને સતર્ક કરતા એક સમાચRead More…

અમેરિકન વિશેષજ્ઞોનો દાવો:બાળકોને ગંભીર રીતે બીમાર કરનારા કોરોના વાયરસનું નવું રૂપ ટૂંક સમયમાં આવશે સામે, બાળકોને પણ વેક્સિન લગાવવી જરૂરી

અમેરિકન વિશેષજ્ઞોનો દાવો:બાળકોને ગંભીર રીતે બીમાર કરનાRead More…

આજે ક્રૂઝ સર્વિસનું લોકાર્પણ:સુરતીઓ માટે રૂ. 900માં હઝીરાથી દીવની ક્રૂઝ સર્વિસ અને 13 કલાકની હઝીરા ટુ હઝીરા ફન ટ્રિપ પણ શરૂ થશે

હઝીરાથી હઝીરા (હાઇ સી) ટ્રિપ સોમ-બુધ-રવિવારે અને હઝીરાથી Read More…

સરકારને સૂચના:​​​​​​​ગુજરાતમાં આડેધડ થતા રેપિડ ટેસ્ટ સામે કેન્દ્રની કડકાઈ, કોરોનાની વાસ્તવિક સ્થિતિ ચકાસવા રેપિડ નહીં, RT-PCR ટેસ્ટ વધારો

કેન્દ્રીય ગૃહ સચિવે ગુજરાત સરકારને પત્ર લખ્યો: હાલ માંડ 4Read More…

મ્યાનમારના કચિન રાજ્યમાં સૌથી વધારે પ્રદર્શન થઈ રહ્યાં છે. જ્યાં સેના આંદોલનકારીઓનું દમન કરી રહી છે. તસવીરમાં પોતાના પરિવારને છોડી દેવા માટે આજીજી કરતી મહિલા દેખાઈ રહી છે.

મ્યાનમાર સાથે USએ છેડો ફાડ્યો:અમેરિકાએ કહ્યું – લોકતંત્ર બેઠું નહીં થાય ત્યાં સુધી મ્યાનમાર સાથે વેપાર નહીં કરીએ; બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત 12 દેશ પણ વિરોધમાં ઊતર્યા

મ્યાનમારમાં સેનાના લોકો ઉપર વધતા જતા અત્યાચારને કારણે અRead More…

નાંદેડમાં પોલીસ પર હુમલો:લોકડાઉનમાં ધાર્મિક શોભાયાત્રા કાઢતા રોક્યા તો ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસકર્મીઓને દોડાવી-દોડાવીને દંડાથી માર્યા; 4 કર્મી ઘાયલ

મહારાષ્ટ્રના નાંદેડમાં પોલીસકર્મચારીઓએ ધાર્મિક શોભાયRead More…

રોડ સેફ્ટી સિરીઝનો ચોથો ક્રિકેટર સંક્રમિત:ઇન્ડિયા લિજેન્ડ્સમાં રમેલા ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ, ઇંગ્લેન્ડ સિરીઝ વખતે કોમેન્ટરી પણ કરી હતી

થોડા દિવસ પહેલાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમનRead More…

કોરોનાથી 8 વર્ષના બાળકનું મોત:5 દિવસ ઝાબુઆમાં ઈલાજ ચાલ્યો, સ્થિતિ બગડી તો ઈન્દોર લાવ્યા; 23 માર્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો પરંતુ ત્યાં સુધીમાં સંક્રમણ ફેલાઈ ગયું હતું

પિતાએ કહ્યું, ડોકટર સૌથી પહેલાં ટેસ્ટ કરાવવાનું કહે, પરિRead More…